#ગમતો_શેર :
આ-સ્વાદ :~) મનન બુધ્ધદેવ
અપની વજહે બરબાદી સુનિયે તો મઝે કી હૈ,
ઝિંદગી સે યૂં ખેલે, જૈસે દૂસરે કી હૈ !!
- જાવેદ અખ્તર
પ્રખ્યાત ગીતકાર જાવેદ અખ્તર પોતાની જિંદગીનો હિસાબ જાણે આ શેરમાં માંડે છે. શાયર કહે છે કે, અમારી બરબાદીનું કારણ મજાનું છે.
કેટલાક લોકો બીજાની જિંદગીને બરબાદ કરવા જ સતત મથતાં હોય છે, એમને મન બીજાની જિંદગીની કોઈ કિંમત હોતી નથી. શાયર કહે છે, જેવું લોકો બીજાની સાથે કરે એવું અમે અમારી જિંદગી સાથે કર્યું છે.
પોતાની જ જિંદગી સાથે કોઈ મમત રાખ્યા વિના કેટલીક રમત જાત સાથે કરી છે. જિંદગી સાથે ખેલેલો ખેલ જ ખિલવાડનું કારણ છે! ને તોય શાયર એને મજાનું કહે છે!!
છે ને પોતાનાં જીવન વિશેનું શાયરનું મજાનું સરવૈયું!
જીઓ... શાયર!
આ-સ્વાદ :~) મનન બુધ્ધદેવ
અપની વજહે બરબાદી સુનિયે તો મઝે કી હૈ,
ઝિંદગી સે યૂં ખેલે, જૈસે દૂસરે કી હૈ !!
- જાવેદ અખ્તર
પ્રખ્યાત ગીતકાર જાવેદ અખ્તર પોતાની જિંદગીનો હિસાબ જાણે આ શેરમાં માંડે છે. શાયર કહે છે કે, અમારી બરબાદીનું કારણ મજાનું છે.
કેટલાક લોકો બીજાની જિંદગીને બરબાદ કરવા જ સતત મથતાં હોય છે, એમને મન બીજાની જિંદગીની કોઈ કિંમત હોતી નથી. શાયર કહે છે, જેવું લોકો બીજાની સાથે કરે એવું અમે અમારી જિંદગી સાથે કર્યું છે.
પોતાની જ જિંદગી સાથે કોઈ મમત રાખ્યા વિના કેટલીક રમત જાત સાથે કરી છે. જિંદગી સાથે ખેલેલો ખેલ જ ખિલવાડનું કારણ છે! ને તોય શાયર એને મજાનું કહે છે!!
છે ને પોતાનાં જીવન વિશેનું શાયરનું મજાનું સરવૈયું!
જીઓ... શાયર!
No comments:
Post a Comment