#ગમતો_શેર :
આ-સ્વાદ :~) મનન બુધ્ધદેવ
સિલ્વટેં હૈં મેરે ચહેરે પે, તો હૈરત ક્યું હો?
ઝિંદગી ને મુઝે કુછ તુમ સે ઝિયાદા પહના!
- અહમદ ફરાઝ
'ફરાઝ'નો આ શેર જિંદગીની કેફિયત રજુ કરે છે.
મારા ચહેરા પરની કળચલીઓ જોઈને અચરજ શા માટે કરો છો!?
જેમ વધારે પહેરાયેલાં વસ્ત્ર ચોળાય જાય એમ જિંદગી એ મને વધારે પહેર્યો છે!
જીઓ.... શાયર!
No comments:
Post a Comment