#ગમતો_શેર :
આ-સ્વાદ :~) મનન બુધ્ધદેવ
સમઝ સકે તો સમઝ ઝિંદગી કી ઉલઝન કો,
સવાલ ઉતને નહીં હૈ, જવાબ જિતને હૈ!!
- જાંનિસાર અખ્તર
પ્રખ્યાત શાયર જાવેદ અખ્તરના પિતાશ્રી જાંનિસાર અખ્તરે અહીં જિંદગી અને તેમાં આવતી મૂંઝવણોના મૂળ કારણની વાત કરી છે.
જીવનમાં આવતી અણધારી સમસ્યાઓ એ સમસ્યાઓ નથી, પણ એ સમસ્યાઓના મોટા મોટા લોકોએ આપેલા (ખોટા) સમાધાનો જ એક સમસ્યા છે.
સવાલો છે એનો સવાલ નથી, પણ સવાલના કેટલા બધા જવાબો છે, એમાંથી સાચો કયો છે, એ સવાલ છે.
ઉલઝન એ છે કે એની કહેવાતી સુલઝનો જાજી છે, છે ને અદ્ભૂત વિચાર!
જીઓ... શાયર!
આ-સ્વાદ :~) મનન બુધ્ધદેવ
સમઝ સકે તો સમઝ ઝિંદગી કી ઉલઝન કો,
સવાલ ઉતને નહીં હૈ, જવાબ જિતને હૈ!!
- જાંનિસાર અખ્તર
પ્રખ્યાત શાયર જાવેદ અખ્તરના પિતાશ્રી જાંનિસાર અખ્તરે અહીં જિંદગી અને તેમાં આવતી મૂંઝવણોના મૂળ કારણની વાત કરી છે.
જીવનમાં આવતી અણધારી સમસ્યાઓ એ સમસ્યાઓ નથી, પણ એ સમસ્યાઓના મોટા મોટા લોકોએ આપેલા (ખોટા) સમાધાનો જ એક સમસ્યા છે.
સવાલો છે એનો સવાલ નથી, પણ સવાલના કેટલા બધા જવાબો છે, એમાંથી સાચો કયો છે, એ સવાલ છે.
ઉલઝન એ છે કે એની કહેવાતી સુલઝનો જાજી છે, છે ને અદ્ભૂત વિચાર!
જીઓ... શાયર!