Monday, 30 April 2018

#ગમતો_શેર : ૯

#ગમતો_શેર :
           આસ્વાદ :~) મનન બુધ્ધદેવ


સૌ દફા આદમી કો ગિરાયે બિના,
ટિકને દેતી નહીં પીઠ પર ઝિંદગી !

                               - સૂર્યભાનુ ગુપ્ત

અહીં શાયરે જિંદગીનું સજીવારોપણ અશ્વથી કર્યું છે. જેમ અશ્વ તેના અસવારને અનેક વાર પછડાટ આપે છે, એમ જિંદગી પણ માનવને અનેકવાર પછાડે છે.

એકવાર અશ્વની સાથે તાલમેલ થઈ જાય એટલે એ તાબે થઈ જાય, એમ આવડે તો જિંદગીને પણ એ રીતે જીતી શકાય છે.

જિંદગી પહેલાં પછડાટ આપે છે ને પછી, અશ્વની જેમ તે જ આગળ લઈ જાય છે, 

છે ને અદ્ભૂત ઉપમા...
જીઓ.... શાયર!

No comments:

Post a Comment

યે ઝીંદગી યાદો કી ગુલ્લક સી......

            જિંદગી એટલે પળેપળમાં જીવાતી યાદોની ખુશ્બુભરી સ્મૃતિ..... જીવાયેલું જીવન હંમેશા મીઠી યાદોમાં સમાયેલું રહે છે..... કોઈ ગુલ્લક જે...