#ગમતો_શેર :
આ-સ્વાદ :~) મનન બુધ્ધદેવ
એકાદ જણે એકલા મહેફિલ ભરી હશે,
જો આપ ત્યાં પધારી શકો તો મળી શકું!
- ધ્રુવ ભટ્ટ
જેમના સર્જનોમાં જીવનની ફિલસૂફી વણાયેલી હોય છે, એવાં પ્રખ્યાત લેખક અને ગીત કવિ ધ્રુવ ભટ્ટે ગઝલો પણ લખી છે. એમનો આ શેર ભીતરની યાત્રા રજુ કરે છે.
'મેલેમેં અકેલા' અને 'અકેલેમેં મેલા' જેવી જિંદગી જીવતાં મનુષ્યો ખુદને મળવામાં જ વ્યસ્ત હોય છે. એમન મન 'સ્વ'ની મહેફિલ વિશ્વની મહેફિલ કરતા વધુ અગત્યની હોય છે. આપણને આપણામાં ભળતાં આવડે તો આપણે આપણનેે મળી શકીએ.
છે ને ખુદમાં ખોવાઈ જવાની અદ્દભુત વાત!!
જીઓ.... શાયર!
આ-સ્વાદ :~) મનન બુધ્ધદેવ
એકાદ જણે એકલા મહેફિલ ભરી હશે,
જો આપ ત્યાં પધારી શકો તો મળી શકું!
- ધ્રુવ ભટ્ટ
જેમના સર્જનોમાં જીવનની ફિલસૂફી વણાયેલી હોય છે, એવાં પ્રખ્યાત લેખક અને ગીત કવિ ધ્રુવ ભટ્ટે ગઝલો પણ લખી છે. એમનો આ શેર ભીતરની યાત્રા રજુ કરે છે.
'મેલેમેં અકેલા' અને 'અકેલેમેં મેલા' જેવી જિંદગી જીવતાં મનુષ્યો ખુદને મળવામાં જ વ્યસ્ત હોય છે. એમન મન 'સ્વ'ની મહેફિલ વિશ્વની મહેફિલ કરતા વધુ અગત્યની હોય છે. આપણને આપણામાં ભળતાં આવડે તો આપણે આપણનેે મળી શકીએ.
છે ને ખુદમાં ખોવાઈ જવાની અદ્દભુત વાત!!
જીઓ.... શાયર!
No comments:
Post a Comment